સીમંત સંસ્કાર | પરમાર પરિવાર | Be Buddy's
હાર્દિક આમંત્રણ

સીમંત સંસ્કાર

હાર્દિક આમંત્રણ

પરમાર પરિવાર

સહર્ષ જણાવાનું કે શ્રી હનુમાનજી અને હરિસિદ્ધિ માતાની અસીમ કૃપાથી શ્રી નટવરસિંહ જીતસિંહ પરમાર અને મધુબેન નટવરસિંહ પરમારના સુપુત્ર
ચિ. હરિકૃષ્ણ ના ધર્મપત્ની
અ.સૌ. રુપલ
ના સીમંત વિધિનું મુહૂર્ત સંવત ૨૦૮૦ માગસર સુદ ૨ ને ગુરુવાર તા.૧૪-૧૨-૨૦૨૩ ના શુભ દિવસે રાખેલ છે. આ અવસરે આપ સૌ આશીર્વાદ આપવા પધારશોજી .

:: ખોળો ભરવાની વિધિ નો સમય ::

સવારે ૧૦:૪૫

:: ભોજન સમારંભ સમય ::

બપોરે ૧૨ કલાકે

:: નિમંત્રક ::

નટવરસિંહ જીતસિંહ પરમાર

મધુબેન નટવરસિંહ પરમાર
૯૪૨૭૫૦૯૮૬૪

યશવંતકુમાર નટવરસિંહ પરમાર

મનીષાબેન યશવંતકુમાર પરમાર
૯૪૨૭૭૬૩૬૨૩

Scroll to top
px
px
px
px
px
px
px
Text
rem
rem
rem
Headings
rem
rem
rem
rem
rem
rem
rem
rem
px