:: ખોળો ભરવાની વિધિ નો સમય ::
સવારે ૧૦:૪૫
સહર્ષ જણાવાનું કે શ્રી હનુમાનજી અને હરિસિદ્ધિ માતાની અસીમ કૃપાથી શ્રી નટવરસિંહ જીતસિંહ પરમાર અને મધુબેન નટવરસિંહ પરમારના સુપુત્ર
ચિ. હરિકૃષ્ણ ના ધર્મપત્ની
અ.સૌ. રુપલ
ના સીમંત વિધિનું મુહૂર્ત સંવત ૨૦૮૦ માગસર સુદ ૨ ને ગુરુવાર તા.૧૪-૧૨-૨૦૨૩ ના શુભ દિવસે રાખેલ છે. આ અવસરે આપ સૌ આશીર્વાદ આપવા પધારશોજી .
સવારે ૧૦:૪૫
બપોરે ૧૨ કલાકે
મધુબેન નટવરસિંહ પરમાર
૯૪૨૭૫૦૯૮૬૪
મનીષાબેન યશવંતકુમાર પરમાર
૯૪૨૭૭૬૩૬૨૩